Khargam Tree Plantation: રાજ્યપાલ અને CM વંદે ભારત ટ્રેનમાં નવસારી પહોંચ્યા, ખેરગામમાં કરશે વૃક્ષારોપણ
Khargam Tree Plantation: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસીય નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ઇંધણ બચાવવાનો સંદેશ આપવા માટે બંને મહાનુભાવો ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરીને નવસારી આવ્યા હતા. તેમના આ પ્રવાસનો મુખ્ય હેતુ ખેરગામ તાલુકામાં યોજાયેલા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવાનો છે. નવસારી […]










